Stock Market India: શેરબજારમાં ચોથા દિવસે તેજી, શેરો ઊંચા મથાળેથી કેમ તૂટયા?

by Investing A2Z
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં આજે બે તરફી ભારે વધઘટ રહી હતી. તેમ છતાં બીએસઈ સેન્સેક્સ (BSE Sensex)12 પોઈન્ટ વધી 84,478 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી (NSE Nifty)3 પોઈન્ટ વધી 25,879 બંધ હતો. બેંક નિફ્ટી (Bank Nifty)107 પોઈન્ટ વધ્યો હતો. શેરબજારમાં નફારૂપી વેચવાલી કેમ આવી? સેન્સેક્સ ઊંચા મથાળથી 666 પોઈન્ટ તૂટ્યો હતો. નિફ્ટી આજના હાઈથી 202 પોઈન્ટ તૂટી હતી. હવે શેરબજારમાં શુક્રવારની ચાલ કેવી રહેશે? શેરબજાર(Share Market India) ઊંચા મથાળેથી કેમ તૂટયું?

જૂઓ વીડિયો….

You will also like

Leave a Comment